અરવલ્લી : શુભપ્રસંગે શરણાઈના સૂરો રેલાવતા કલાકારોની કહાણી

વીડિયો કૅપ્શન, Gujarat ની Shehnai કળા જે વિલુપ્તિના આરે છે

અરવલ્લીમાં લગ્ન જેવા શુભપ્રસંગે શરણાઈના સૂરો રેલાવતા કલાકારો હવે ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે.

વર્ષોથી પેઢી દર પેઢી આ કલાકારો પોતાના બાપ-દાદાઓ પાસેથી આ શરણાઈના સૂરો રેલાવતા શીખતા હતા. પણ હવે તેમની નવી પેઢી આ કળા શીખવા નથી માગતી.

કલાકારોની માગ છે કે આ કળાને લુપ્ત થતી અટકાવવી હોય તો સરકારે મોટા કાર્યક્રમો કરીને આ કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન