આઝાદીદિવસ : 'તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી'
ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરના સન્માનથી નવાજ્યા એ ઝવેરચંદ મેઘાણીએ સાહિત્ય થકી આઝાદીની લડતમાં મોટું યોગદાન આપ્યું હતું.
એમની કવિતાઓમાં વંચિતોની વેદનાઓ, જુલમી શાસનની યાતનાનો ચિત્કાર અને આઝાદીની ધખના સતત ધબકતી રહી.
ઝવેરચંદ મેઘાણીએ લખ્યું:
તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતાભરી!
મુરદા મસાણથી જાગતાં તારા શબ્દમાં શી સુધાભરી!
ભારતના સ્વાતંત્ર્યદિને માણો એમની આ કવિતા જેમાં આઝાદીનો અર્થ અને તેના માટેનું વ્હાલ નીતરે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો