રાજકોટમાં માંધાતાસિંહના રાજતિલક સમયે જોવા મળશે આ વિન્ટેજ કાર કલેક્શન

વીડિયો કૅપ્શન, રાજકોટમાં માંધાતાસિંહના રાજતિલક સમયે જોવા મળશે આ વિન્ટેજ કાર કલેક્શન

રાજકોટમાં 27થી 30 જાન્યુઆરી રાજકોટના 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાનો રાજ્યાભિષેક તેમજ રાજતિલક થશે.

રાજકોટના રણજિતવિલાસ પૅલેસમાં રાજતિલકવિધિ થશે.

રાજતિલકવિધિ અગાઉ પણ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.

આ ઉપરાંત નગરયાત્રા યોજાશે, જેમાં ઠાકોરસાહેબ નગરજનોનું અભિવાદન ઝીલશે.

વિન્ટેજ એટલે કે જૂની અને જાજવલ્યમાન કાર તેમજ બગીના કાફલા સાથે એ નગરયાત્રા નીકળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો